મહાગુજરાત આંદોલન


મહાગુજરાત આંદોલન


:grapes: શામળદાસ ગાંધીએ વંદે માતરમ્ અખબાર શરૂ કર્યું હતું.

:grapes: જુનાગઢને ભારતમાં સમાવવા ૧૯૪૮માં લોકમત લેવાયો હતો.

:grapes: સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સ્પીકર – પુષ્પાબેન મહેતા.

:grapes: આરઝી હકુમતનું મુખ્ય કેન્દ્ર રાજકોટને બનાવાયેલું.

:grapes: સૌરાષ્ટ્ર રાજ્યના ઉદ્ધાટક – સરદાર વલ્લભભાઈ પટેલ.

:grapes: જે.વી.પી. સમિતિની રચના ૧૯૪૯માં કરાઈ હતી.

:grapes: રાજ્ય પુન:રચના પંચની રચના – ૧૯૫૩.

:grapes: મોતીલાલ નહેરુએ નહેરુ રીપોર્ટ ૧૯૨૮માં આપ્યો હતો.

:grapes: મહાગુજરાત આંદોલનના મુખ્ય વિરોધી – મોરારજી દેસાઈ.

:grapes: મહાગુજરાત આંદોલન દરમ્યાન “જેલ ભરો”ની આગેવાની જ્યંતિ દલાલે લીધી હતી.

:grapes: મહાગુજરાત આંદોલન દરમ્યાન શહીદ દિવસ – ૮ ઓગસ્ટ.

:grapes: જુનાગઢથી પ્રેરાઈને અન્ય માણાવદરમા નાના રજવાડાએ પાકિસ્તાન સાથે વિલય જાહેર કરેલો.

:grapes: બાબરીયાવાડને બચાવવા સરદાર પટેલે મોકલેલ સેનાના આગેવાન – ગુરુદયાલસિંગ બ્રિગેડિયર.

:grapes: રાજવી કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ રાજ્યના પ્રથમ ગર્વનર બનેલા.

:grapes: ભારત સાથે જોડાનાર પ્રથમ રજવાડું – ભાવનગર.

:grapes: કચ્છનો સમાવેશ “C” વર્ગના રાજ્યોમાં થયેલો.

:grapes: આઝાદી બાદ ભારતમાં લગભગ ૫૬૨ દેશી રજવાડા હતાં.

:grapes: રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરનાર તેમના સચિવ – વિ. પી. મેનન.

:grapes: આરઝી હકુમતની સ્થાપના માટે મુંબઈમાં બેઠક ભરાયેલી.

:grapes: આબુ,ડાંગ,ઉમરગાંવ વગેરે પ્રદેશો ગુજરાતમાં ભેળવવા માટે નાનુભાઈ દેરાસરીએ પુરાવા રજુ કર્યા.

:grapes: ગુજરાતનું પ્રથમ સચિવાલય – પાંજરાપોળ.

:grapes: મહાગુજરાત આંદોલન ૪ વર્ષ ચાલ્યું હતું.

:grapes: શહીદ સ્મારક તોડવા બાદ થયેલી હીંસાની તપાસ કરવા કોટવાલ પંચ નીમાયેલું.

:grapes: ગોળીઓ પર કોઈના નામ સરનામા નથી હોતા એમ ઠાકોરભાઈ દેસાઈએ કહેલું.

:grapes: અમીર નગરીનો ગરીબ ફકીર એટલે ઈન્દુલાલ યાજ્ઞિક.

:grapes: મહાગુજરાત જનતા પરિષદ પક્ષનું મુખ્ય પ્રતિક – કૂકડો.

:grapes: જે.વી.પી. સમિતિ ૧૯૪૯માં રચાયેલી.

:grapes: અલગ ગુજરાતની સ્થાપના વખતે રવિશંકર મહારાજે લોકોને તુમારશાહીથી બચવા કહેલું.

:grapes: નહેરુએ અલગ ગુજરાતની માંગણી સ્વીકરતી સભા કાંકરીયા ખાતે ભરાયેલી.

:grapes: ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા ૬ (છ) ભાગમાં લખાઈ હતી.