ભારત
રત્ન
-ભારત
રત્ન ભારત
દેશનો
સર્વોચ્ચ
નાગરિક સન્માન
પુરસ્કાર છે.
-આ
પુરસ્કાર
રાષ્ટ્રની
સેવા બદલ
એનાયત કરવામાં
આવે છે. આ
સેવાઓમાં કલા,
સાહિત્ય, વિજ્ઞાન
અથવા
સાર્વજનિક
ક્ષેત્રે
આપેલી સેવાઓનો
સમાવેશ થાય
છે.
-શરૂઆતમાં
આ સન્માન ફક્ત
કળા, વિજ્ઞાન,
સાહિત્ય
અને
જાહેરસેવાનાં
ક્ષેત્રમાં
પ્રદાન
કરનારી
વ્યક્તિઓને જ
આપવામાં
આવતું હતું. પણ
ડિસેમ્બર
૨૦૧૧માં
કરેલા સુધારા
મુજબ આ ક્ષેત્રને
વિસ્તૃત
કરીને 'કોઇપણ
ક્ષેત્રમાં
માનવસેવાના
પ્રયાસ' બદલ
આપવામાં આવે
છે.
-આ
પુરસ્કારની
સ્થાપના ૨
જાન્યુઆરી
૧૯૫૪ એ સમયના
રાષ્ટ્રપતિ
શ્રી
રાજેન્દ્ર
પ્રસાદ
દ્વારા
કરવામાં આવી
હતી. આ
સન્માન માટે
દર વર્ષે
ભારતના
વડાપ્રધાન દ્વારા
ભારતના
રાષ્ટ્રપતિને
ભલામણ
કરવામાં આવે
છે. દર વર્ષે
વધુમાં વધુ
ત્રણ નામોની
ભલામણ કરી
શકાય છે.
-આ
સન્માન
મેળવનારી
વ્યક્તિઓને
રાષ્ટ્રપતિનાં
હસ્તાક્ષરવાળું
એક પ્રશસ્તિપત્ર
અને પીપળાનાં
પાનના
આકારનું સન્માનચિન્હ
આપવામાં આવે
છે.
-આ
સન્માન સાથે
કોઇ નાણાકીય
પુરસ્કાર
જોડાયેલ નથી. પણ
ભારતરત્ન
મેળવનારી
વ્યક્તિને
ભારતનાં શિષ્ટાચારની
યાદીમાં
સાતમાં ક્રમે
ગણવામાં આવે
છે.
-જોકે આ
સન્માનને
ઇલ્કાબની જેમ
વાપરવાની
બંધારણીય મનાઇ
છે. આ
પુરસ્કાર વડે
સન્માનિત
વ્યક્તિ
પોતાના નામ
આગળ કોઇ પદવી
લખતા નથી.
-પીપળાનાં
પાન પર સૂર્ય
તથા દેવનાગરી
લીપીમાં ભારત
રત્ન (भारत रत्न) લખેલું
હોય છે.
-ઇ.સ.
૧૯૫૪માં આ
સન્માન
સહુપ્રથમ
આપવામાં આવ્યું,
ત્યારથી
માંડીને
અત્યાર સુધી
કુલ ૪૫
વ્યક્તિઓને આ
સન્માન મળી
ચૂક્યું છે.
-આ
સન્માન
મરણોપરાંત
આપવાની
પહેલાં કોઇ
જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના
સુધારા
દ્વારા આ
સન્માન
મરણોપરાંત
આપવાની છૂટ
આપવામાં આવી.
ઇ.સ.
-૧૯૬૬માં
ભારતના
વડાપ્રધાન
લાલ બહાદુર
શાસ્ત્રીને
સર્વપ્રથમ
મરણોપરાંત આ
સન્માન
આપવામાં
આવ્યું.
-જાણીતા
ક્રિકેટના
ખીલાડી સચિન
તેંડુલકર ફક્ત
૪૦ વર્ષે આ
સન્માન મેળવી
આ સન્માન
મેળવનારા
સહુથી યુવા
વ્યક્તિ
બન્યાં.
-જાણીતા
સમાજસેવક
ધોન્ડો કેશવ
કર્વે૧૦૦ વર્ષની
ઉંમરે આ
સન્માન
મેળવીને
સન્માન
મેળવનારા
સહુથી વડીલ
વ્યક્તિ
બન્યાં.
-સામાન્ય
રીતે આ સન્માન
ભારતના
નાગરીકોને
આપવામાં આવે
છે.
-ઇ.સ.
૧૯૮૦માં
ભારતની બહાર
જન્મેલાં અને
પાછળથી
ભારતનું
નાગરિત્વ
મેળવનાર મધર
ટેરેસાને આપવામાં
આવ્યું.
-આ
ઉપરાંત બે
વિદેશી
નાગરીકો, પાકિસ્તાનના
નાગરીક ખાન
અબ્દુલ ગફાર
ખાન અને
દક્ષિણ
આફ્રિકાના
નાગરીક
નેલ્સન મંડેલાને
પણ આ સન્માન
આપવામાં
આવ્યું છે.
-પ્રથમ વખત
1954 : સર્વપલ્લી
રાધાકૃષ્ણ
1954 : સી.
રાજગોપાલચારી
1954 : સી વી રામન
-નોંધ : જો સૌ
પ્રથમ પૂછે તો
સર્વપલ્લી
રાધાકૃષ્ણ
જવાબ લખવો..
-1966 માં સૌ
પ્રથમ
મરણોપરાંત
લાલ બહાદુર
શાસ્ત્રી ને
આપ્યો...
-1971 માં પ્રથમ
મહિલા
ઇન્દિરા
ગાંધી ને આપયો..
-1990 બાબા
સાહેબ
આંબેડકરને
-1991 માં સરદાર
વલ્લભભાઈ
પટેલને ,
રાજીવ
ગાંધી અને
મોરારજી
દેસાઈ ને
આપયો..
-1997 A.P.J
અબ્દુલ
કલામ ને.
-2014 માં C.N.R.RAV અને
સચિન
તેંડુલકર ને
-2015 માં
મદનમોહન
માલવીય અને
અટલ બિહારી
વજેપાઈ ને
-2019
-પ્રણવ
મુખરજી 46મો
-ભુપેન
હજારીકા 47મો
-નાનાજી
દેશમુખ 48મો
-અત્યાર
સુધી 45 મહાનુભાવો
ને મળી ગયેલ
છે.
હવે બાકી 3 ને આપીને 48 થશે.