ભારતમાં આવેલા ૧૨ જ્યોતિર્લીંગ | |
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ | મધ્યપ્રદેશ. શિવપુરી જિલ્લો. નર્મદા નદીમાં માંધાતા પાસે. |
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ | મધ્યપ્રદેશ. ઉજ્જૈન. |
સોમનાથ જ્યોતિર્લિંગ | ગુજરાત. ગીર સોમનાથ જિલ્લામાં. પ્રભાસ પાટણમાં. |
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ | આંધ્રપ્રદેશ. શ્રી શૈલમ જિલ્લો. કૃષ્ણા નદીના કિનારે. |
નાગેશ્વર જ્યોતિર્લિંગ | ગુજરાત. દેવભૂમિ દ્વારકા જિલ્લો. |
ભીમાશંકર જ્યોતિર્લિંગ | મહારાષ્ટ્ર. પુણે જિલ્લો. ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ. |
વિશ્વનાથ જ્યોતિર્લિંગ | ઉત્તરપ્રદેશ. વારાણસી. |
રામેશ્વર જ્યોતિર્લિંગ | તામિલનાડુ. રામનાથપુરમ જિલ્લો. દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં. |
વૈજનાથ જ્યોતિર્લિંગ | મહારાષ્ટ્ર. પરલી જિલ્લામાં. ભીરમંડલમાં પરલી ખાતે. |
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ | મહારાષ્ટ્ર. નાસિક જિલ્લો. |
કેદારનાથ જ્યોતિર્લિંગ | ઉત્તરાખંડ. રુદ્ર પ્રયાગ. હિમાલયમાં ગઠવાલ. |
ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ | મહારાષ્ટ્ર. ઔરંગાબાદ. વેલુર ખાતે. |
➡ જ્યોતિર્લિંગમાં કુલ સાત રાજ્યોમાં આવેલા છે.
➡ સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે - ચાર.